પર્યુષણ મહાપર્વ

કરો,
પાપ નું નિવારણ પશ્ચાતાપ થી
અને હૃદય નું નિવારણ મહામંત્ર ના જાપ થી ।

ચૂકાય નહિ, મુકાય નહિ
એવો અવસર આવ્યો છે ફરી વાર
આ પર્યુષણ મહાપર્વ ની મહિમા અપરંપાર ।